અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરના પગલે જિલ્લા પ્રશાસન સતર્ક

0 minutes, 0 seconds Read

બ્રેકિંગ અમરેલી…
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરના પગલે જિલ્લા પ્રશાસન સતર્ક*

*૧૬ થી ૧૮ મે દરમિયાન ત્રાટકી શકે છે તૌકતે વાવાઝોડું*

*એનડીઆરએફની ટીમ ખડેપગે : વહીવટી તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના*

*આજે દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો*

*કોસ્ટ ગાર્ડના ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી આવતીકાલે સવારે ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરવામાં આવશે*

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights