નવસારી / સમગ્ર ગામમાં શોકનો માહોલ, એક જ પરિવારના 3 સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0 minutes, 0 seconds Read

નવસારીના વાંસદા ખાતે ચોંકાવનારી ઘટાના સામે આવી છે. વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. એકના એક દીકરાએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી છે અને માતા-પિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. એક જ પરિવારના 3 સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ લટકતા જોવા મળ્યા હતા.


આ ઘટનાના એવા પ્રત્યાઘાતો પડ્યા કે ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અને આખું ગામ શોકમાં છે. ત્રણેયના મૃતદેહને પોલીસે ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights