પ્રવાસીઓ ભાન ભૂલ્યા / ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી

0 minutes, 0 seconds Read

ગિરિમથક સાપુતારા પ્રવાસીઓની ભીડ જામી હતી. જેને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્વાગત સર્કલ, લેક ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર અને ગવર્નર હિલ, સનરાઇઝ હિલ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

જ્યારે કેટલાક પ્રવાસીઓ માસ્ક વિના દેખાયા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. લોકડાઉન પછી, ઘરે બેસીને કંટાળી ગયેલા લોકો પ્રાકૃતિક સ્થળોએ પહોંચ્યા હતા.

પ્રવાસીઓ ઘોડેસવારીની સાથે એડવેન્ચર પ્રવૃત્તિઓ અને નૌકાવિહારની પણ મજા માણી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં, કોરોનાને કારણે ધંધો, રોજગાર અને હોટલ ઠપ્પ થઈ ગયા હતા. જો કે, હાલ  સ્થાનિક લોકો સહિત હોટલ ઉદ્યોગ માટે શુભ રહ્યો છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights