અંબાજી મંદિરમાં સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી […]

Verified by MonsterInsights