રૂપાણી સરકારની ત્રીજી તરંગને પહોંચી વળવા 1800 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરવાની તૈયારી

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ભારે ઘટાડો થયો છે. બીજી તરંગમાં ઉભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે કોરોના ત્રીજા તરંગની તૈયારી કરી લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાની બીજી તરંગમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. અને અમે લીધેલા ઝડપી નિર્ણયોને લીધે, અમે બીજી તરંગ સામેની લડત જીતી લીધી. નિષ્ણાતો માને છે કે કોરોનાની […]

CM Vijay Rupani નો વધુ એક મહત્વનો નિર્ણય, રાજ્ય સરકારે આ લોકોને આપી મોટી રાહત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ […]

IOC વડોદરામાં સ્થાપશે રૂ. ર૪ હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ, ઉભી થશે રોજગારી તકો

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. જે અનુસાર 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી […]

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડામાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.રૂપાણીએ એમ પણ કહ્યું, ત્રીજી લહેરની તમામ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે […]

રાજ્યના ધારાસભ્યોઓએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા […]

Verified by MonsterInsights