ગાંધીનગર : હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સમાચાર ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર છે. રાજ્યમાં વરસાદમાં 35% ઘટાડો આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની ધારણા છે. જો આપણે વરસાદની આગાહી પર નજર કરીએ તો, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદની […]
ગાંધીનગર : ગુજરાત સરકાર વતનપ્રેમ યોજના હેઠળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના હેઠળ 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા અને સુખાકારીના કામો હાથ ધરશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય […]
Gandhinagar : શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષક અને સરકાર આમને સામને આવી ગઇ છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે આજે સર્વેક્ષણના નામે શિક્ષકોની કસોટી લેવામાં આવશે. રાજ્યના શિક્ષણ શિક્ષણ નિયામકે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં શિક્ષણ નિયામકે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો સર્વેક્ષણ અંગે સરકારી પ્રાથમિક શાળાઓનો સમય પણ બદલવામાં […]
રાજ્ય સરકારે ગુજરાતમાં 65 લાખ ગરીબ પરિવારોને સારી તબીબી સારવાર મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. આ પરિવારોને PMJAY-MA ( મા યોજના ) યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ રૂા.1400 કરોડ જેટલી વિમા પ્રિમિયમ પેટે માતબર રકમ ચૂકવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું […]
ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળીનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અગાઉ દૈનિક 9.3 કરોડ યુનિટ વીજળી મળતી હતી. આમ, ખેડૂતોને મળતી વીજળીમાં 1 કરોડ યુનિટનો વધારો થયો છે. હવે ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને […]
ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સોમવારે પરિણામ જાહેર થશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાશે. તેમજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર શાળા પરિણામ જોઇ શકશે. તેમજ સ્કૂલો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી પરિણામ જોઇ શકશે. તેમજ શાળાએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરી […]
Gandhinagar : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. રૂપાણી સરકારના 9 દિવસના કાર્યક્રમ બાદ હવે ભાજપ “જનસંપર્ક અભિયાન’ શરૂ કરશે. આ કાર્યક્રમ જન આશીર્વાદ યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ સંગઠનમાં જોડાશે. 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના […]
GANDHINAGAR : રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કેર ઘટીને રહ્યો છે. 12 ઓગષ્ટે પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે, તો લાંબાગાળા બાદ એક દર્દીનું મૃત્યુ થયું છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 182 પર પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પર હવે માત્ર 4 દર્દીઓ છે. 12 ઓગષ્ટે પાછલા 24 કલાકમાં 28 દર્દીઓ સાજા થયા, જ્યારે કુલ […]
GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. PM MODI ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધોરણ-1થી ધોરણ-8ની 15 હજાર પ્રાથમિક શાળા, 4 હજાર ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે. PM નરેન્દ્ર […]
ગુજરાત માં રૂપાણી સરકાર તેના 5 વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે. જે અંતર્ગત શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં CM રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે વિકાસ દિવસ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉજવણીમાં જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો […]