વાવાઝોડાથી હજી સુધી ગીર જંગલની બોર્ડર પર આવેલા ગીરગઢડાના સોનપરા ગામના 4 હજારથી વધારે ગામના લોકો વિજળી માટે ટળવળી રહ્યા છે

વાવાઝોડાએ ગીર સોમનાથના ગીરગઢડા – ઉના તાલુકાના લોકો માટે મોટી મુશ્કેલી બનીને આવ્યો છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બંન્ને તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. હજુ વિજ પુરવઠ્ઠો પુર્વવત નહી થયો હોવાથી ગામમાં ખુબ જ મુશ્કેલી પડી રહી રહી છે. જેમાં ગીરગઢડા સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ છે. તથા ગામમાં 12 […]

Verified by MonsterInsights