દાહોદ.દક્ષેશ ચૌહાણ. મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નેમાવર વિસ્તારમાં આદિવાસી સમાજની મહીલાઓ ઉપર બળાત્કાર કરી અને નિર્દયતા પૂર્વક તમામ પરીવારની હત્યા કરી આરોપીયોએ JCB ની મદદથી ખાડો ખોદિ તમામ પરિવારને દફનાવી દેવામા આવ્યા. તે બાબતે રાજ્ય ના તેમજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એ વિરોધ દર્શાવ્યો અને આરોપીયોને કડકથીં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજ […]