રાજકોટ : મ્યુકોરમાઇકોસિસ ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા

અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. વધતા કેસોને જોતા ઈએનટી સર્જન એસોસિયેશન દ્વારા સિવિલમાં નિઃશુલ્ક […]

Verified by MonsterInsights