આખરે સુપ્રીમ કોર્ટે અનામતને કર્યુ રદ્દ

0 minutes, 0 seconds Read

સુપ્રીપ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા રક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે અંતમાં નોધ્યું કે, અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી નોકરીઓ અને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ આરક્ષણ મળશે નહિ.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights