આખરે IPL મોકૂફ : ક્રિકેટને નડ્યોકો રોના, સતત વધતાં કેસોના કારણે લીગ મોકૂફ

0 minutes, 2 seconds Read

કોરોનાના વધતા કેસોને જોતાં IPL 2021 મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

સમાચાર એજન્સી ANI દ્વારા જણાવ્યાનુસાર IPLનું ચૌદમું સંસ્કરણ ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે.

નોંધનીય છે કે આ વખત IPL ભારતમાં જ યોજાઈ હતી. પરંતુ પાછલા અમુક દિવસોમાં જુદી જુદી ટીમોના ખેલાડીઓ અને સ્ટાફ કોરોના પૉઝિટિવ આવવાને કારણે મૅચ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે, હવે સમગ્ર ટુર્નામેન્ટ જ મોકૂફ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે.

 

 

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights