દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમા ગણપતિજીની પ્રતિમાનું વિર્સજન કરવામાં આવ્યું.

0 minutes, 3 seconds Read

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમાં 10 દિવસ સુધી ગણપતિજીની સેવા કર્યા બાદ આજ રોજ બધા મંડળો દ્વારા અને ગામના નાગરીકો દ્વારા ગણપતિજીની મુર્તિનું વિર્સજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ સુખસર ગામમાં દર વર્ષનાં જેમ ગામના ઉંમર લાયક વ્યક્તિઓ સાથે યુવાન અને નાના બાળકો તમામ મળીને અને પોલિસ બંદોબસ્ત સાથે બધાએ  ગામમાં પુરી ભક્તિ ભાવથી ઉત્સાહ સાથે ગામમાં ભગવાનનો વરઘોડો કાઢી મુર્તિનુ વિર્સજન કરવામાં આવ્યું હતું.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights