નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ, 152 કરોડના ખર્ચે કરાયું આવાસોનું નિર્માણ

0 minutes, 0 seconds Read

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે ભાજપ દ્વારા રાજ્યમાં દિવસના 24 કલાક પાણી અને વીજળી આપવામાં આવી છે. નીતિન પટેલે 520 બહુમાળી મકાનોના ઉદઘાટન દરમિયાન જણાવ્યું હતું. 152 કરોડના ખર્ચે 520 બહુમાળી આવાસો બનાવવામાં આવ્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights