પંચમહાલ / તમામ તાલુકામાં વરસાદી માહોલમાં ઠંડક પ્રસરી, ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું

0 minutes, 0 seconds Read

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે. ગોધરામાં વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

ગોધરા શહેર તાલુકા પંચાયતની બહાર ભુરાવવા અને શહેરી વિસ્તારના માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂ કામગીરીની પોલ ખુલી ગઈ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પાકોને ડાંગર, મકાઈ સહિતના કઠોળને જીવતદાન મળ્યું છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights