પરમ પૂજ્ય શ્રીજીસ્વામીની પ્રેરણાથી સર્વે પિતૃને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું અખંડ સુખ મળે…

0 minutes, 0 seconds Read

 અમીત પટેલ અમદાવાદ

શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તેમજ સમસ્ત ધર્મકુળ પરિવારના આશીર્વાદ તથા શ્રી સ્વામિનારાયણ વિધાધામ હાથીજણના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રીજીસ્વામીની પ્રેરણાથી સર્વે પિતૃને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું અખંડ સુખ મળે એવી ભાવનાથી શ્રી સ્વામિનારાયણ વિધાધામ – હાથીજણ, અમદાવાદ ખાતે ૨૫ મા સર્વ પિતૃ શ્રાધ્ધનું આયોજન કરેલ છે જેમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, કિર્તન-ભક્તિ તથા પૂજ્ય શ્રીજીસ્વામીના સ્વમુખે સત્સંગ રાખવામાં આવ્યો છે ત્યારે આ ઉમદા કાર્યને બિરદાવું છું….

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights