ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.

0 minutes, 0 seconds Read

તા.૧૯/૧૧/૨૩

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં દરજી સમાજ દ્વારા જલારામ બાપાની જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.

 

દર વર્ષેની જેમ આ વખતે પણ સારી રીતે અને ધુમધામથી  જલારામ બાપાની જન્મ દિવસની ઉજ્જવણી કરવામાં આવી હતી તેમાં ભક્તોનો સારો સાથ સહકાર અને ગ્રામ જનો દ્વારા સહકાર મળ્યો હતો અને સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જલાામબાપા ની જન્મ દિવસની ઉજ્જવણી ભારે હર્ષોલ્લાસથી અને શાંતી પૂર્વક મનાવામાં આવ્યું હતું.

 

 

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights