દાહોદના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ફરી લોકડાઉનનો માહોલ.

0 minutes, 3 seconds Read

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તારીખ 3 મે થી 9 મે સુધીનું લોકડાઉન જાહેર કરીયું છે.
વધતા કોરોના સંક્રમણ ના કારણે સલામતી માટે આજુ બાજુના ગામડાઓમાં પણ તમામ પ્રકારના વાણિજ્ય વેપાર બંધ રાખવા અને વધતા કેસોને નિયંત્રણ રાખવા માટે જાહેર જનતાને જણાવવામા આવ્યુ છે અને આ નિયમોને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights