ઝાલોદ નગરના પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત ઝાલોદ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીંડોડ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઝાલોદ-દાહોદ હાઇવે, ઝાલોદ-સંતરામપુર હાઇવે, ઝાલોદ-બાંસવાડા હાઇવે, ઝાલોદ નગરના પ્રવેશદ્વાર માટે અંદાજીત રકમ 21 લાખ 96 હજાર રૂપિયા મંજુર થયેલ છે,આ રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ 2020-21 અંતર્ગત મંજૂર થયેલ છે

 

અહેવાલ: પંકજ પંડિત ઝાલોદ

 

 

 

 

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page