ઝાલોદ નગરની ફરતે પ્રવેશદ્વાર બનાવવા માટે નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

0 minutes, 3 seconds Read

 

ઝાલોદ નગરના પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત ઝાલોદ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીંડોડ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઝાલોદ-દાહોદ હાઇવે, ઝાલોદ-સંતરામપુર હાઇવે, ઝાલોદ-બાંસવાડા હાઇવે, ઝાલોદ નગરના પ્રવેશદ્વાર માટે અંદાજીત રકમ 21 લાખ 96 હજાર રૂપિયા મંજુર થયેલ છે,આ રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ 2020-21 અંતર્ગત મંજૂર થયેલ છે

 

અહેવાલ: પંકજ પંડિત ઝાલોદ

 

 

 

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights