કોરોના સંક્રમણને રોકવા ભારતે સેનાની મદદ લેવી જોઈએ: ડૉક્ટર એન્થોની ફાઉચી

અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર ડૉક્ટર એન્થોની ફાઉચી (Dr Anthony S Fauci)એ ભારતને કોરોનાનુ સંક્રમણ રોકવા માટે ત્રણ સૂત્રીય ફોર્મ્યુલા પર કામ કરવા માટે સૂચન કર્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવે, વ્યાપક સ્તર પર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે.સાથે સાથે મોટી સંખ્યામાં હંગામી હોસ્પિટલો બનાવવાની જરુર […]

રાજીવ શુક્લા- ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ને હાલ સસ્પેંડ કરી દેવામાં આવી

આ પહેલા સોમવારે કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટીવ જોવા મળ્યા હતા. જ્યારબાદ કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ ની મેચ સ્થગિત કરવી પડી હતી.બે દિવસની અંદર ત્રણ ખેલાડી કોવિડ-19 પોઝિટિવ. એવા સમાચાર આવી રહ્યા હતા કે આઈપીએલની બાકીની બધી મેચ મુંબઈમાં રમાડાશે, પણ સાહાનો કોવિડ 19 ટેસટ પોઝીટિવ આવ્યા […]

રિક્ષા-ટેક્સી ડ્રાઈવરોને 5000 આપશે દિલ્હી સરકાર, ફ્રી રાશનની પણ કરી જાહેરાત

કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે દિલ્હીમાં રેશનકાર્ડ ધારકોને બે મહિના માટે મફત રેશન મળશે. તેમજ તમામ રીક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરોને દરેકને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ અંતર્ગત દોઢ લાખ જેટલા ઓટો-ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં જ મજૂરોને પણ આવી સહાય આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આ દરમિયાન […]

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોરોનાને માત આપીને 94%દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પાછા જાણો કેવી રીતે થાય છે સારવાર

કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ ની એક દવા સંક્રમિતનો આપવાની સલાહ આપી છે. આ દવાનું નામ આયુષ 64 છે. આ દવા ઉપરાંત બીજા પણ અનેક ઉપાય કોરોના દર્દીઓની સારવારમાં કારગાર સાબિત થઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ ના નિદેશક તનુજા નેસારી કહે છે કે આયુષ મંત્રાલયે હાલમાં […]

ભારતમાં સામે આવ્યો આવો પહેલો કેસ,હૈદરાબાદ ઝૂમાં 8 સિંહો કોરોના પોઝિટિવ

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વચ્ચે પ્રાણીઓમાં મહામાર ફેલાવના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નહેરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટીક સિંહો કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુના અહેવાલ મુજબ અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે. આરટી-પીસીઆર તપાસમાં આ સિંહ પોઝિટીવ આવ્યા છે. જો કે, સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટર (સીસીએમબી) એ […]

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સલાહ,કોરોના કાબુમાં લેવા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લગાવો 14 દિવસનું કડક લોકડાઉન

કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાની મહામારીને કાબુમાં લેવા રાજ્ય સરકારોને સલાહ આપી છે કે, જ્યા વધુ કોરોનાનું સંક્રમણ હોય ત્યા 14 દિવસનું કડક લોકડાઉન કરો, જેથી કોરોનાની ચેઈન તોડવામાં સફળતા મળે. કોરોનાથી સંક્રમિત થયેલ એક વ્યક્તિ 406 વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે. કોરોના મહામારી અતિ ઝડપે દેશભરમાં ફેલાઈ ચૂકી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને […]

ભારતમાં સતત ઘટી રહ્યા છે નવા કેસ : છેલ્લા 24 કલાકમાં 3.57 લાખ કેસ અને 3421ના મોત

દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે.શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા […]

તમે ક્યારેય 3D પ્રિન્ટિંગથી બનેલા ઘર વિશે વિચાર્યું છે? જો નહીં, તો અમે તમને એક ઘર બતાવી રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

આ ઘર બોસોર્ઝિક શહેરના પેટા શહેરી વિસ્તાર એન્ડોવાનમાં બાંધવામાં આવ્યું છે. જેને એક ડચ કંપનીએ બનાવ્યું છે. ડચ કંપનીએ આવા પાંચ ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાંથી આ પ્રથમ ઘર છે અને તેમાં લોકો રહે છે. આ મકાન બનાવવું સરળ નહોતું. કારણ કે આજ સુધી જે પણ મકાનો 3D પ્રિન્ટિંગથી બનાવવામાં આવતા હતા તે ઘરનો […]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી…!!!

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ પડકાર ફેંક્યો છે કે ચાર દિવસમાં તમે જે કરી શકો તે કરી લો. આ મામલો લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમને એલર્ટ […]

AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો.

હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને માહિતી જારી કરી છે. હેલ્પલાઈન નંબર 1947 આપવામાં આવ્યો છે. આ 1947 નંબર નિઃશુલ્ક છે. UIDAIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. આ સુવિધા આઈવીઆરએસ દ્વારા 1947 પર ફોન […]

Verified by MonsterInsights