જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું અમદાવાદ

કોરોના કાળમાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન […]

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી. તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આજે નીજ મંદિર પરત આવ્યા હતા ત્યારે આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને 2 દિવસ બાકી છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય […]

અમદાવાદમાં મેઘરાજાનો તાંડવઃ, 80થી વધુ વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા તેમજ અનેક વિસ્તારોમાં ઘણો નુકશાન પણ થયું હતું. જોધપુરમાં પોણા બે ઈંચ, બોપલમાં દોઢ ઈંચ, ઉસ્માનપુરા અને સરખેજ તથા મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેમજ પ્રહલાદનગર,લો-ગાર્ડન કમિશનર બંગલા સહિતના વિવિધ વિસ્તારમાં 80થી […]

જાહેર હીતની અરજીની સુનાવણી, ત્રણ દિવસમાં ફાયર NOC લેવા ફાઈનલ હુકમ

ગુજરાત હાઈકોર્ટમાં ફાયર એન.ઓ.સી.મામલે ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનાવણી દરમિયાન ફાયર વિભાગે શહેરનાં ૨૪૭ રહેણાંક હાઈરાઈઝ બિલ્ડિંગને ત્રણ દિવસમાં જ ફાયર એન.ઓ.સી.મેળવી લેવા ફાઈનલ હુકમ કર્યો છે. આમ છતાં ફાયર એન.ઓ.સી.નહીં મેળવનાર બિલ્ડિંગના વીજ અને જોડાણ મ્યુનિ.તંત્ર દ્વારા કાપી નાંખવામાં આવશે.અમદાવાદ મ્યુનિ.તરફથી ફાયર એન.ઓ.સી.ને લઈ ગુજરાત હાઈકોર્ટમાં એફીડેવીટ રજુ કરવામાં આવી છે. આ એફીડેવીટ […]

કાપડ વેપારી ૧.૧૭ કરોડનો ચૂનો લગાવી થયો ગુમ, સાત વેપારીઓ સાથે ઠગાઈ કરવામાં આવી

અમદાવાદ કાપડ બજારના સાતથી આઠ વેપારીઓ પાસેથી મળીને રૂપિયા ૧.૧૭ કરોડથી વધુ રકમનું કાપડ લઈને લાઈક વોરિયર ટ્રેડિંગ કંપની અને એલ.એમ.જે લાઈફ સ્ટાઈલના માલિકો લલિત જગદીશ કુમાર દરજી, મનીષ જગદીશ કુમાર દરજી અને જગદીશ દરજી ફરાર થઈ ગયો હોવાની એક ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદના કાપડ બજારના વેપારી પાસેથી રૂપિયા ૧૪.૩૬ લાખનો કોટન ફેબ્રિક્સ ખરીદ્યા […]

સિવિલ હોસ્પિટલમાં યોજાઈ ડીજે પાર્ટી, દર્દીઓને ભારે હાલાકી

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીથી દર્દીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો. હોસ્પિટલએ સાયલન્ટ ઝોન હેઠળ આવે છે અને તે ડીજે પાર્ટી તો દૂર હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે. આમ છતાં સિવિલ હોસ્પિટલમાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી DJ પાર્ટીના કારણે શોર આખા કેમ્પસમાં ફરી વળ્યો […]

થલતેજમાં બનશે હેલ્થ સેન્ટર, સ્ટેન્ડીંગ કમિટીમાં લેવાયો નિર્ણય

અમદાવાદના થલતેજ વોર્ડમાં નવ કરોડના ખર્ચે પી.પી.પી.ધોરણે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા અંગે સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ૩૦ બેડની સુવિધા સાથે આ સેન્ટરમાં ચાર ઓપરેશન થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.મ્યુનિ.આ પ્રોજેકટ માટે જમીન આપશે.બાકીનો ખર્ચ સંસ્થા દ્વારા કરાશે. આપને જણાવી દઈએ કે, થલતેજ વોર્ડમાં રીંગરોડ પાસે ગાહેડ રોડ ઉપર ટી.પી.સ્કીમ.નંબર-૨૧૬ના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૨-૧ના અંદાજીત […]

રસ્તાઓના ધોવાણને લઇને આજે પણ જનતા ભોગવી રહી છે હાલાકી, કયારે મળશે શહેરને ન્યાય?

ચોમાસુ આવતા આવતા કદાચ સરકારની પોલ ધીમે ધીમે ખુલતી જશે. જે રીતે સરકારી કર્મચારીઓ ખાડા ખોદી દે છે પરંતુ એમને એ જ ખાડા પુરવાનો એમને સમય નથી. પાંચ વર્ષ અગાઉ વર્ષ-2017માં અમદાવાદમાં 400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડની તપાસ પુરી કરી લેવામાં આવી છે. આ કૌભાંડમાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેર, સાત […]

કોર્પોરેશનનો નિર્ણય, અમદાવાદ એસ. જી હાઇવેથી એરપોર્ટ સુધી બીઆરટીએસ દોડાવાશે

અમદાવાદના એસ.જી. હાઈવે થી એરપોર્ટ સુધીની BRTS શટલ બસ સેવા 3 વર્ષથી બંધ હતી. આ સેવા કોર્પોરેશને ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દિવાળી પહેલા આ બસ સેવા શરૂ થઈ જશે. એરપોર્ટ પર CCTVથી સજ્જ BRTS બસ સ્ટેન્ડ બનાવાશે. જેમાં સવારે 6થી રાતે 11 સુધી દર 30 મિનિટે બસ મળશે. જેમાં એરપોર્ટ બસ સેવા […]

Ahmedabad : AMC એ લકી ડ્રોમાં વિજેતાઓને આપી આ જોરદાર ભેટ, વેક્સિન લેવાથી 25 લોકોની ચમકી ગઈ કિસ્મત

જે લોકો વેક્સિન નહોતા લેતા એમને પ્રોત્સાહન આપવા AMC એ લકડી ડ્રોનું આયોજન કર્યું હતું. જેમાં વેક્સિન લે તેમને લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. આખરે રવિવારે આ રીતે જેણે જેણે વેક્સિન લીધી હતી તેમાંથી કેટલાકના નસીબ આજે ચમક્યા છે. જી હા વેક્સિન લેનાર લોકોને આજે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે. તમને જણાવી […]

Verified by MonsterInsights