કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં પણ અધિકારીઓ અથવા કર્મચારીઓ વેક્સીન નહી લગાવે તેને જૂન મહિનાની સેલરી આપવામાં નહી આવે. આ આદેશ જનજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વેક્સીનેશન માટે અજીબોગરીબ આદેશ ધ ન્યૂ […]
સૂરજગઢના કલેકટરને પાવર માથે ચડ્યો રસ્તા પર યુવકને માર્યો લાફો, મોબાઈલ તોડ્યો. CMએ ટ્રાન્સફર કર્યુ, પણ સોશ્યલ મીડીયામાં તેમને સસ્પેન્ડ કરવા માંગ તેજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે સુરજગઢ જિલ્લાના કલેકટરને તાત્કાલિક પ્રભાવથી હટાવવાના આદેશ આપી દીધા છે. લોકડાઉનમાં એક યુવકને લાફો મારતો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. […]