શિક્ષક બન્યો હેવાન / લગ્નની લાલચ આપી અપરિણીત છોકરીને હવસનો શિકાર બનાવી, દીકરીનો સંબંધ કરતા પહેલાં સો વાર વિચારજો

શિક્ષણ જગત પર લાંછન લાગે એવું ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે કૃત્ય કર્યું છે. એક યુવતીના પિતા એવા શિક્ષકે અપરિણીત યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો, પોતાનો ધ્યેય સિદ્ધ થતા શિક્ષકે અંતે યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંજય દલપત વસાવાના માતા અને પિતા એક અપરિણીત […]

Narmada / હાલ ડેમની જળસપાટી 119.02 મીટર થઈ, સરદાર ડેમની જળસપાટીમાં વધારો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટી 63 સેમી વધી છે. ડેમ ઉપરથી 32,654 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારા વરસાદ સાથે નર્મદા ડેમમાં નવું પાણી આવ્યું છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 119.02 મીટર છે. પાવર હાઉસના […]

નર્મદા / ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

હાલ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે એક ખુશખબર છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય […]

નર્મદા / રાજનાથસિંહ : વિપક્ષ ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ભારતમાં આતંકવાદ નથી તે પીએમ મોદીને આભારી

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક અન્વયે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે. 2 વર્ષમાં […]

નર્મદા / સુરતના ટીકીટ એજન્ટે SOU ખાતે 23 ટીકીટોના વધારે પૈસા લઇ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી

નર્મદા : કોરોનાના બીજી લહેર બાદ પ્રવાસન વિભાગ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે પ્રવાસન ખુલતા જ ટિકિટના કાળાબજાર કરતા એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે સુરતના ટીકીટ એજન્ટે 23 ટીકીટોના […]

NARMADA : કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, બેટરી સંચાલિત વાહનો દોડશે

NARMADA : World Environment Day નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી હતી. વડાપ્રધાને નર્મદાના કેવડિયા સ્થિત SOU આસપાસના વિસ્તારને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનશે તેમ પણ પીએમએ ઉમેર્યું છે. આ સાથે કેવડિયા આવતા પ્રવાસીઓ અવરજવર માટે ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ […]

Verified by MonsterInsights