કોર્પોરેશનનો નિર્ણય, અમદાવાદ એસ. જી હાઇવેથી એરપોર્ટ સુધી બીઆરટીએસ દોડાવાશે

0 minutes, 1 second Read

અમદાવાદના એસ.જી. હાઈવે થી એરપોર્ટ સુધીની BRTS શટલ બસ સેવા 3 વર્ષથી બંધ હતી. આ સેવા કોર્પોરેશને ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.

જેમાં દિવાળી પહેલા આ બસ સેવા શરૂ થઈ જશે. એરપોર્ટ પર CCTVથી સજ્જ BRTS બસ સ્ટેન્ડ બનાવાશે. જેમાં સવારે 6થી રાતે 11 સુધી દર 30 મિનિટે બસ મળશે.


જેમાં એરપોર્ટ બસ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, શાસ્ત્રીનગર, RTO, શાહીબાગ થી એરપોર્ટનો રૂટ નક્કી કરાયો છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights