Sat. May 11th, 2024

સાવરકુંડલાના અનઅધિકૃત કોવીડ કેર સેન્ટર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ જેસર રોડ ખાતે કોઈ અધિકૃત તબીબ કે નર્સિંગ સ્ટાફ વગર ચાલતું હતું સેન્ટર

By Shubham Agrawal May13,2021

સાવરકુંડલાના અનઅધિકૃત કોવીડ કેર સેન્ટર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ

જેસર રોડ ખાતે કોઈ અધિકૃત તબીબ કે નર્સિંગ સ્ટાફ વગર ચાલતું હતું સેન્ટર

૮ દર્દીઓને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા

સ્થાનિક તંત્રની ટીમ દ્વારા સેન્ટર બંધ કરાવાયું

અનઅધિકૃત કોવીડ સેન્ટર ચલાવતા ઈસમો સામે ફરિયાદ દાખલ થશે : પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ

બ્યુરો રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
જનતા ન્યૂઝ અમરેલી

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights