Month: July 2021

જામનગર : કેમ લોકો થયા નારાજ?, રસીકરણ સેન્ટર પર લોકોનો હોબાળો

જામનગર : કોરોનામાં રસીકરણ એકમાત્ર ઉપાય છે અને લોકોમાં કોરોનાની રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ રસીકરણ કેન્દ્રમાં અવ્યવસ્થાને…

કેરળ : માત્ર 4 દિવસમાં 20 હજારથી વધુ કેસ આવ્યા, દેશમાં ઘટતા કોરોના કેસ વચ્ચે આ રાજ્યને લીધે વધી ચિંતા

જો કે છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કેરળ સહિતના રાજ્યોમાં વધી રહેલા કોરોના…

વાલીઓ ચેતજો : મા-બાપ માટે લાલબત્તી સમાન, નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ

જો તમારા બાળકો મોડી રાત્રે બહાર ફરતા હોય તો ચેતીજજો. માતાપિતા તરીકે, એ જાણવું અગત્યનું છે કે તમારા બાળકોએ કોઈ…

જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, તો જાણો આ 5 નિયમો, નહીં તો તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડશે

હવે ફાસ્ટાગને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના વિશે તમારે જાણવાની જરૂર છે. જો તમે ફાસ્ટટેગના આ નિયમોથી વાકેફ…

જાપાનમાં કોરોનાનો કહેરના લીધે સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે જાપાન સરકારે 31 ઓગસ્ટ સુધી કટોકટીની સ્થિતિ લાદી દીધી છે. જેથી જાપાનમાં કોરોના વાયરસનો…

અમદાવાદમાં મચ્છરજન્ય રોગને નિંયત્રણમાં લેવા,૫૬૦ હોટલ-હોસ્પિટલોમાં તપાસ,૪૨૭ને નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદ શહેરમાં વધતા જતા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા શુક્રવારે શહેરના સાત ઝોનમાં આવેલી ૫૬૦ જેટલી હોટલો અને હોસ્પિટલોમાં મચ્છરના બ્રિડીંગ…

બનાસકાંઠા : કતલખાને લઇ જવાતા 15 પશુઓનો જીવદયા પ્રેમીઓએ બચાવ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓએ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી…

15 ઓગસ્ટની રિહર્સલમાં ભગતસિંહનું પાત્ર ભજવતા બાળકનું ગળામાં દોરડું ફસાતા થયું મોત

યુપીના બદાયુ ખાતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ભગતસિંહનું પાત્ર ભજવવા માટે પ્રેકિટસ કરી રહેલા બાળકના ગળામાં ફંદો ફસાય જતા તેનું મોત…

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં

ગાંધીનગર કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી હતી. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરની બેઠકમાં પહોંચી સવાલો કરતા સમગ્ર…

અમદાવાદ : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો, ખરાબ રોડનો વિડીયો ટ્વિટ કર્યો

અમદાવાદ શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ પણ બે-ત્રણ મહિનામાં…

You cannot copy content of this page