પોલીસના હપ્તા રાજમાં જાહેર રસ્તાઓ પર મુસાફરોની લટકતી જીદગીં.

દાહોદ જીલ્લામાં તમામ તાલુકાનાં તુફાન અને ક્રૂઝર ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી મોતને મુખમાં રાખી વાહનો ચલાવતા વિડીયો વાયરલ થતો નજરે પડ્યા હતા. ટ્રાફિકના નિયમોનો છેદ ઉડાવી તુફાન ગાડીઓ માં 25 થી વધુ મુસાફરોને બેસાડી મોતની સવારી કરાવાઈ રહી છે. ત્યારે પોલીસ પોતાની કામગીરીમાં જ વ્યસ્ત રહી સબ સલામતના ગાણા ગાઇ રહી છે. બીજી તરફ જોઇએ […]

Пин Ап Казино Официальный Сайт: Играть в Онлайн Казино Pin Up

Официальный сайт Пин-Ап казино отличается сертифицированными игровыми автоматами и щедрыми бонусами, чем привлекает внимание многих игроков. Несмотря на то, что клуб ориентирован на российских игроков, он также доступен в некоторых других странах. Подробный список стран есть на сайте. Казино работает на основании лицензии международного регулятора Кюрасао, что гарантирует честный игровой процесс. Пин-Ап казино официальный сайт […]

ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.25-08-2023 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મિતા દીદી દ્વારા કંપનીના કર્મચારીઓની સાથે મળીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, તેમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના મિતા દીદી દ્વારા જીવન નો સંકેત, આધ્યાત્મિક રક્ષાબંધનનાં પર્વનું […]

ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામ જનો દ્વારા રામ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ જનો દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ગ્રામ જનોએ કથાનું આનંદ માણ્યો હતો. આપડા હિન્દુ ધર્મનાં લોકોને સારી પ્રેણના માટે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સારી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સળંગ 8 દિવસ ચાલતી શ્રી રામ કથાનું  છેલ્લા […]

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી.

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી. આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ખાતે આવેલી વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા અવાર નવાર તહેવાર નિમિત્તે જરૂરીયાત મંદોને દાન આપતા રહ્યાં છીએ. આપણે જાણીએ છીએ કે ગાય દાન કરવુંએ મહાદાન છે પણ પશુ ને […]

ઝાલોદ નગરમાં વસંત મસાલા પ્રા.લી ભંડારી પરિવાર દ્વારા નગર જનોને વૃક્ષો આપવામાં આવ્યાં.

તા.26-07-23 ઝાલોદ નગરમાં તા.01-08-23 નાં રોજ વસંત મસાલા ભંડારી પરિવાર દ્વારા વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સારા વાતાવરણની પણ જરૂર છે તેનાં માટે જેટલા વૃક્ષો પૃથ્વી પર હશે તેટલું વાતાવરણ સારું રહેશે પણ હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષોને કાપી નાખીને પોતાના શરીરને મળતી સારી હવાને પણ દૂર કરી […]

Verified by MonsterInsights