Category: ધર્મ-દર્શન

નિસરતા ગામડીથી પાવાગઢ નીકળેલ પગપાળા રથ પાવાગઢ ચાપાંનેર પહોંચ્યું

ઝાલોદ તાલુકાની નિસરતા ગામડી ગ્રામ પંચાયતથી તા.22/08/2022ના રોજ નિસરતા ગામડી થી પાવાગઢ પગપાળા જવા માટે 100 થી પણ વધારે માં…

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તા.11-08-22 ના રોજ. રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે હિંદુ…

અંબાજી મંદિરમાં સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને…

ઝાલોદ:મહુડી ગામે હનુમાનજી મંદિરનું ખાત મુહૂર્ત

ઝાલોદ: તાલુકામાં મહુડી ગામે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેનું આયોજન ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ…

ઝાલોદ નજીક આવેલ માંડલી ખુંંટા ગામ ખાતે આવેલ માંડલેશ્વર મહાદેવ શિવરાત્રી પર્વની ધામધુમથિથી ઉજવણી કરવામાં આવી.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં નજીક આવેલ માંડલીખુંંટ ગામે  નજીક આવેલ માંડલેશ્વર મહાદેવજીના શિવરાત્રી પર્વ નિમીતે  હર્ષો ઉલ્લાસ વડે  ઉજવણી  કરવામાં…

બાવકા ગામે આવેલ શિવજીના મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજયો.

દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આવેલ બાવકા ગામે શિવરાત્રી પર્વની હર્ષો ઉલ્લાસ વડે  ઉજવણી  કરવામાં આવી હતી. આપણે જાણીયે એ પ્રમાણે…

You cannot copy content of this page