ફતેપુરા તાલુકાના સુખસર ગામે કાલના રોજ રામનવમી નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ગ્રામ જનોમાં રામ નવમી નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તારીખ ૩૦/૦૩/૨૦૨૩ નાં રોજ ગ્રામજનો દ્વારા ભક્તિ ભાવથી રામ નવમીનું કાર્યક્રમ શાંતી પૂર્વક અને ધૂમ ધામથી મનાવવામાં આવી હતી જેમાં પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યક્રમને શાંતી પૂર્વક યોજયો હતો. દર વર્ષની જેમ સર્વ […]

સુખસર ગામે ધુળેટીનાં રોજ ગ્રામજનો દ્વારા સાર્વજનિક રંગોસ્તવ ઉજ્જવામાં આવ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ધુળેટી નાં કાર્યક્રમને ધુમ ધામથી મનાવામાં આવ્યો હતો.  હોળીના પર્વને આપણે જેટલું મહત્વ આપીએ છીએ તેમ આપણા હિન્દુ તહેવારોમાં ધુળેટીનું બી ગણું મહત્વ છે દર વર્ષ  ની જેમ ધુળેટીનાં પર્વનું મહત્વ ઓછું થતું જાય એમ લાગે છે તે માટે ગ્રામ જનોમાં મીટીંગ કરીને સાર્વજનિક રંગોત્સવ કરવામાં આવ્યું […]

સુખસર ગામ ખાતે હોળીકા દહન નું કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગઇ કાલના રોજ દરવખત ની જેમ તારીખ ૦૬/૦૩/૨૦૨૩ નાં રવિવાર નાં રોજ સાંજે ૭.૩૦. નાં અરસામાં હોળીકા દહનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે યાત્રાનું કાર્યક્રમ યોજાયો.

     દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ગામનાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. દર વખતની જેમ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે ભક્તો નાં મન ભાવથી ભવ્ય સુંદર રીતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં નાના મોટા બધા  શ્રદ્ધાળુઓ ભક્તિ […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામે આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિતે શોભા યાત્રા યોજાઈ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું. સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે પંચાલ સમાજ દ્વારા જે શોભા યાત્રા યોજાઈ હતી તેમાં સારી માત્રામાં ભકતોની ભીડ હતી તેમાં ભક્તો ઉત્સાહથી  અને સારી શ્રદ્ધાથી શોભા યાત્રાનું  આયોજન કર્યું હતું અને ધૂમ ધામ થી શોભા યાત્રા કાઢી […]

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી વિશે તમારે આ બધું જાણવાની જરૂર છે

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ 15 ડિસેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી ચાલનારી ઉજવણી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મણિપાલ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે 15 ડિસેમ્બર, 2022ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદના સાયન્સ સિટી અને ઓગણજ વચ્ચે સરદાર […]

નિસરતા ગામડીથી પાવાગઢ નીકળેલ પગપાળા રથ પાવાગઢ ચાપાંનેર પહોંચ્યું

ઝાલોદ તાલુકાની નિસરતા ગામડી ગ્રામ પંચાયતથી તા.22/08/2022ના રોજ નિસરતા ગામડી થી પાવાગઢ પગપાળા જવા માટે 100 થી પણ વધારે માં મહાકાળી માતાજીના ભક્તો પાવાગઢ જવા રવાના થયાં હતા જે પહેલા દિવસે લીમખેડા પંચમુખી મહાદેવ મંદિરમાં રાત્રી વિસામો કરીને બીજા દિવસે સીમલીયા (રિચવાણી) રોકાઈ અને સવારે ત્યાંથી પાવાગઢ તરફ રથ સાથે પગપાળા જવા રવાના થયાં. નિસરતા […]

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી અને દાંતા તાલુકામાં વિવિઘ મંદિરો આવેલા છે જેમાં કેટલાક કૃષ્ણ ભગવાન ના મંદિરો પણ આવેલાં છે. આજે જન્માષ્ટમી પર્વને લઈને અંબાજીના રાધા કૃષ્ણ મંદિર ખાતે વહેલી સવારથી […]

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તા.11-08-22 ના રોજ. રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે રક્ષાબંધન ભાઇ બહેનનું પવિત્ર પર્વ છે જે એક રેશમના દોરાથી બંધાય છે. આ પર્વ સદિયોથી ચાલી રહ્યો છે. ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધન ના પર્વ ના કારણે બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી હતી. […]

અંબાજી મંદિરમાં સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી […]

Verified by MonsterInsights