Category: ધર્મ-દર્શન

ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.25-08-2023 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મિતા…

ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામ જનો દ્વારા રામ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ જનો દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ગ્રામ જનોએ…

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી.

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી. આજ રોજ દાહોદ…

દાહોદ જીલ્લાના ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જીલ્લાના ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરણ કરવામાં…

ફતેપુરા તાલુકાના સુખસર ગામે કાલના રોજ રામનવમી નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ગ્રામ જનોમાં રામ નવમી નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા…

સુખસર ગામે ધુળેટીનાં રોજ ગ્રામજનો દ્વારા સાર્વજનિક રંગોસ્તવ ઉજ્જવામાં આવ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ધુળેટી નાં કાર્યક્રમને ધુમ ધામથી મનાવામાં આવ્યો હતો.  હોળીના પર્વને આપણે જેટલું…

સુખસર ગામ ખાતે હોળીકા દહન નું કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગઇ કાલના રોજ દરવખત ની જેમ તારીખ ૦૬/૦૩/૨૦૨૩ નાં રવિવાર નાં રોજ સાંજે ૭.૩૦.…

સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે યાત્રાનું કાર્યક્રમ યોજાયો.

     દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું.…

ફતેપુરા તાલુકાના સુખસર ગામે આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિતે શોભા યાત્રા યોજાઈ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું. સુખસર ગામમાં આજ રોજ…

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી વિશે તમારે આ બધું જાણવાની જરૂર છે

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ 15 ડિસેમ્બરથી શરૂ થઈને એક…

You cannot copy content of this page