Category: રાજનીતિ

નેતાજી બોલે હૈ તો સહી હી બોલે હોંગે..ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન…

15મી ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, તમે ક્યાંથી સ્નાતક થયા છો?

ભાજપે બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને 15મી ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે અને ડેપ્યુટી સ્પીકર તરીકે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની પસંદગી…

દાહોદ જિલ્લાની 130 વિધાનસભા ઝાલોદ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાને ઉમેદવાર જાહેર કરાયા

દાહોદ જિલ્લાની 130 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીખે અનિલભાઈ ગરાસિયાને જાહેર કરવામાં આવ્યા છે અનિલભાઈ ગરાસિયા હાલ દાહોદ આમ…

ગુજરાત સરકાર રસ્તાઓના ખાડામાં, વ્યવસ્થા અને કાયદામાં, ભ્રષ્ટાચાર અને વાયદામાં ફેલ

ગુજરાતમાં શાશક પક્ષ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરે છે અને આ 25 વર્ષમાં જે વિકાસ કર્યો…

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

ગુજરાતમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે . વલસાડના તિથલ રોડ પર ગણેશ મૂર્તિ લઈ જતી…

MP: પંચાયતમાં ચૂંટાયેલી પત્નીઓના સ્થાને પતિએ લીધા શપથ?

ઘણા પ્રશ્નો ઉભા કરતી એક ઘટનામાં, મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચના પતિએ કથિત રીતે તેની…

બજરંગ દળે કોંગ્રેસ ઓફિસનું નામ બદલીને કર્યું ‘હજ હાઉસ’, જાણો શું છે આખો મામલો

બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ શુક્રવારે સવારે ગુજરાત કોંગ્રેસના રાજ્ય મુખ્યાલયની ઇમારત પર પોસ્ટર ચોંટાડી દીધા હતા. જેમાં લખ્યું હતું કે…

ગુજરાતમાં આવેલા કેજરીવાલને લાગ્યો દિલ્હીથી ‘ઝટકો’

આપ અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન કેજરીવાલે સુરતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે…

જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના નવા વડાપ્રધાન ?

જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના…

આ મુસ્લિમ નેતાએ બકરી ઈદ પહેલા ગાયની કુરબાનીને લઈને મોટું નિવેદન આપ્યું

થોડા દિવસો પછી ઈદ ઉલ અદહા આવવાની છે. આસામના નેતા બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયના લોકોને ઈદ-ઉલ-અજહા પર કુરબાનીને લઈને દેશમાં…

You cannot copy content of this page

Verified by MonsterInsights