ઝાલોદ તાલુકા – શાળાના શિક્ષકો અને રસોડા સંચાલકોદ્વારા શાળાના બાળકોને ગુણવત્તા વગરનું ભોજન અપાય છે

ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ […]

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કર્મીની હડતાલથી ઓનલાઇન કામગીરી ઠપ ? આરોગ્ય કેન્દ્રની બહેનોએ તેમનો ટેકો મોબાઇલ જમા કરાવ્યા

દાહોદ – મળતી માહિતી મુજબ જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી ઓની હડતાલને પગલે અલગ અલગ ૨૫ પ્રકારનીઆરોગ્ય સેવાની ઓનલાઇન કામગીરી ઠપ થઈ ગઈ છે. આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવીને ઓનલાઇન કામગીરીનો રિપોર્ટ નહિ મોકલીને વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે હાલમાં માત્ર રોગચાળાની કામગીરી કરીને તેનો રિપોર્ટ મોકલવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર […]

દાહોદ / આજે અન્ન ઉત્સવમાં વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે સંબોધન, રૂપાણી સરકારના પાંચ વર્ષ

દાહોદ : રાજ્યની રૂપાણી સરકારના સફળ નેતૃત્વના 5 વર્ષની પુર્ણાહૂતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીનો આજે 3 ઓગષ્ટે ત્રીજો દિવસ છે. ત્યારે આજના દિવસને અન્નોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. દાહોદમાં યોજાનાર રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર વર્ચ્યુઅલી જોડાશે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવશે. જેમાં […]

દાહોદ : આ કેરી ખરીદવા માટે એડવાન્સ બુકિંગ કરવું પડે છે, આ કેરીનો ભાવ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો

મૂળ અફઘાનિસ્તાનની છે, આ કેરી ભારતમાં ભાગ્યે જ ક્યાંય ઉગાડવામાં આવે છે. આ સ્થાનોમાંથી એક કાઠિવાડા છે, જ્યાં 5૦ વર્ષ પહેલા વાવેલા કેરી ઉપર દર વર્ષે નૂરજહા કેરી જેવી દેખાય છે. દાહોદ : દાહોદ નજીક, મધ્યપ્રદેશના કાઠીવાડામાં “નુરજહા’ કેરીની ખરીદી માટે એડવાન્સ બુકિંગ કરવું પડે છે. જેનું વજન 2 થી 4 કિલો હોય છે અને […]

દાહોદમાં એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી, જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી

દાહોદનાં ગોદીરોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમા લીમખેડાવાળા દાહોદનાં પીસપાર્કમાં રહે છે. જે 25 વર્ષીય પરણિત યુવક હુસેન અબ્બાસ શાકિર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં હતી. હુસેને યુવતીને અવાર નવાર લગ્નના વાયદા કરીને વહેલી સવારે ફાતેમા તેના પ્રેમીને મળવા માટે ગઇ હતી. લગ્નની વાત કરતા હુસેને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવકે તેને જણાવ્યું […]

કહેવત છે કે વહેમની કોઇ જ દવા નથી, આવી શંકા-કુશંકાની ઘટનામાં ભાઇઓએ જ ભાઇની હત્યા કરી દીધાની ઘટના સામે આવી

કહેવત છે કે વહેમની કોઇ જ દવા નથી કોઇ વ્યક્તિનાં મગજમાં એકવાર શંકા પેદા ઘર કરી જાય તો તે પણ સમજતો નથી. આવી શંકા-કુશંકાની ઘટનામાં ભાઇઓએ જ ભાઇની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે […]

Verified by MonsterInsights