લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યું હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં દયાભાભી જોવા મળશે. દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે ચર્ચા છે કે નવાં દયાભાભી ફાઇનલ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી સિરિયલમાં જોવા […]