ઉદયપુરમાં એક દરજીની હત્યા, તપાસ માટે SITની રચના

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હેયાલાલ સાહૂ નામના એક દરજીની હત્યા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને અપરાધીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને લોકોને શાંતિ જાળવી રાખવા વિનંતી કરી હતી. ઉદયપુર ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે જેમાં SOG એડીજી અશોક રાઠોડ, એટીએસ આઈજી પ્રફુલ્લ કુમાર અને […]

સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય હજી નથી સામે આવ્યું, ફેન્સના તૂટ્યા દિલ

સુશાંત સિંહ રાજપૂત એ કલાકાર જેના ચહેરાની સ્મિતથી તેમના લાખો-કરોડો ફેન્સના હ્રદયમાં ઠંડક પહોંચતી હતી. સુશાંતે ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીથી જ પોતાની એક્ટિંગ સ્કિલસ અને સ્ક્રિન પ્લેથી લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી હતી. અને ટેવીવિઝન ઈન્ડસ્ટ્રીનો આ સિતારો જોત જોતામાં 70 એમએમના પડદા પર છવાયો હતો. આ સિતારો 14 જૂન 2020ના રોજ તૂટી પડ્યો. તેમના ફેન્સ દિલને […]

ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શંકાસ્પદ મોત

સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શનિવાર, 11 જૂનના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. 35 વર્ષીય પ્રત્યૂષાની લાશ તેલંગાનાના બંજારા હિલ્સ સ્થિત ઘરમાંથી મળી હતી. પોલીસે શંકાસ્પદ મોતનો કેસ દાખલ કર્યો છે. પ્રત્યૂષા દેશની ટોપ 30 ફેશન ડિઝાઇનર્સમાંથી એક હતી. માનવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ સૂંઘવાથી પ્રત્યૂષાનું મોત થયું છે. આ કેસમાં પોલીસ […]

Verified by MonsterInsights