દેશમાં ફરી લોકકડાઉન માટેના આવી ગયા સંકેતો

નવી દિલ્હી  – ભારતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સવાલ એ થાય છે કે ભારત સરકાર શું ફરીથી લોકડાઉન અંગેનો નિર્ણય લેશે ખરા ? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વાર આ બાબતે કોઈપણ પ્રકારની ચોક્કસ ના પડાવામાં તો નથી આવી. પરંતુ, નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છ કે – નેશનલ લોકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ […]

Breaking: રાજ્યમાં કર્ફ્યૂ પર લેવાયો મોટો નિર્ણય

રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. આ ૩૬ શહેરોમાં તા. ૬ મે-૨૦૨૧ ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર […]

ગુજરાત સરકારે લીધો આ મહત્વનો નિર્ણય જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો

ગુજરાતમાં કોરોના કહેરની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ […]

Verified by MonsterInsights