ગુજરાતમાં શુક્રવાને 14મી મેથી સળંગ ત્રણ દિવસ 45 વર્ષથી ઉપરના વયજુથના નાગરીકોને વેક્સિન આપવામાં નહિ આવે મ અગ્રસચિવ જયંતિ રવિએ જાહેર કર્યુ છે. જો કે 18 વર્ષથી વધુ વયના લોકો વેક્સિનેશન ચાલુ રહેશે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોવિશિલ્ડ વેક્સિનના બે ઝોડ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો કરતા ગુજરાત સરકારે હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન શિડ્યુલને રિ-શિડ્યુલ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આજથી ગુજરાતમા ત્રણ દિવસ વેક્સીનેશન બંધ રહેશે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page