ફતેપુરા ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનું કાર્યક્રમ યોજાયો.

0 minutes, 0 seconds Read

તા.૧૫/૦૩/૨૦૨૪

દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત આજનાં રોજ સીવણ કામની તાલીમ પુરી થઇ છે.

 

આ યોજનામાં સારી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો,અને હાલમાં પણ નવા વ્યવસાયની તાલીમ ચાલી રહી છે આ યોજનાઓ ગરીબ અને વ્યવસાયકારો માટે સરકાર દ્વારા સારી મદદ છે જેનાથી પોતાના ગુજરાન અને કળાને આગળ લઈ જવા મદદરૂપ બની છે આ સીવણ કામની તાલીમ લઇને તાલીમાર્થીઓએ પોતાની કળાને નવું ઘડતર આપ્યું છે અને સાથે તાલીમ કેન્દ્રનાં શિક્ષકો દ્વારા પણ સારું એવું તાલીમ પ્રાપ્ત કરી છે.

 

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights