ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વે આઈ.ટી.આઇ ખાતે વનબંધુ કલ્યાણ યોજના સમાજ શિક્ષણ શિબિર નો કાર્યક્રમ યોજાયો.

0 minutes, 0 seconds Read

તા.૧૩.૦૩.૨૦૨૪

દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં  કર્મચારીઓ અને ગ્રામજનો વિદ્યાર્થીઓ બધા હાજર રહીને આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને આ કાર્યક્રમમાં યોજનાઓ વિશે સારી જાણકારી આપી હતી અને હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલું છે તેની તમામ માહિતી સાહેબ દ્વારા સમજવામાં આવી હતી.

આજનો આ કાર્યક્રમ શાંતી પૂર્વક યોજાયો હતો અને તેમાં સારી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહીને સારો સાથ સહકાર આપ્યો હતો.

 

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights