શ્રાવણીયા જુગર રમતા ૨૧ શકુનીઓને પકડવામાં ઇસનપુર પોલીસને મળી મોટી સફળતા

0 minutes, 0 seconds Read

કેયુર ઠક્કર અમદાવાદ:આજ રોજ તારીખ ૨૨ ઓગસ્ટ ના ૨૦૨૧ ના પરોઢીયે ઇસનપુર પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ઇસનપુર પોલીસ સ્ટેશન ની હદ મા જાહેરમા શ્રાવણીયો જુગાર એટલે કે ગંજીપાના નો જુગાર રમતા ૨૧ શકુનીઓ ની ધરપકડ કરેલ છે,

ઇસનપુર પોલીસે ૨૧ શકુનીઓ નીધરપકડ સાથે આ કામગીરી દરમિયાન મુદ્દામાલ મા રૂપિયા ૩૫ ૫૧૦ રોકડ રકમ અને ગંજીપાનાં રકમ રૂપિયા ૦.૦૦ ને રિકવર કરી તમામ ૨૧ શકુનીયો વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશન મા ગુના ની નોંધ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

ઇસનપુર વિસ્તાર મા ઇસનપુર પોલીસ ને ગુનાહિત પ્રવૃતિઓ ડામવામા ફરી એક વખત મળી મોટી સફળતા.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights