સાવરકુંડલાના અનઅધિકૃત કોવીડ કેર સેન્ટર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ જેસર રોડ ખાતે કોઈ અધિકૃત તબીબ કે નર્સિંગ સ્ટાફ વગર ચાલતું હતું સેન્ટર

0 minutes, 0 seconds Read

સાવરકુંડલાના અનઅધિકૃત કોવીડ કેર સેન્ટર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ

જેસર રોડ ખાતે કોઈ અધિકૃત તબીબ કે નર્સિંગ સ્ટાફ વગર ચાલતું હતું સેન્ટર

૮ દર્દીઓને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા

સ્થાનિક તંત્રની ટીમ દ્વારા સેન્ટર બંધ કરાવાયું

અનઅધિકૃત કોવીડ સેન્ટર ચલાવતા ઈસમો સામે ફરિયાદ દાખલ થશે : પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ

બ્યુરો રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
જનતા ન્યૂઝ અમરેલી

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights