Month: May 2021

દાહોદના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ફરી લોકડાઉનનો માહોલ.

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તારીખ 3 મે થી 9 મે સુધીનું લોકડાઉન જાહેર કરીયું છે. વધતા કોરોના…

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોરોનાને માત આપીને 94%દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પાછા જાણો કેવી રીતે થાય છે સારવાર

કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ ની એક દવા સંક્રમિતનો આપવાની સલાહ આપી છે. આ દવાનું…

ભારતમાં સામે આવ્યો આવો પહેલો કેસ,હૈદરાબાદ ઝૂમાં 8 સિંહો કોરોના પોઝિટિવ

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વચ્ચે પ્રાણીઓમાં મહામાર ફેલાવના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નહેરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટીક…

ગુજરાતમાં કોરોનાને વધુ કાબુમાં લેવા 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે ? આજે સાંજે નિર્ણય

કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ છે. લોકડાઉન જેવા કડક નિયમો રાત્રી કર્ફ્યુ થકી લદાયા છે…

આખરે IPL મોકૂફ : ક્રિકેટને નડ્યોકો રોના, સતત વધતાં કેસોના કારણે લીગ મોકૂફ

કોરોનાના વધતા કેસોને જોતાં IPL 2021 મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો સમાચાર એજન્સી ANI દ્વારા જણાવ્યાનુસાર IPLનું ચૌદમું સંસ્કરણ ભારતમાં સતત…

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સલાહ,કોરોના કાબુમાં લેવા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લગાવો 14 દિવસનું કડક લોકડાઉન

કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાની મહામારીને કાબુમાં લેવા રાજ્ય સરકારોને સલાહ આપી છે કે, જ્યા વધુ કોરોનાનું સંક્રમણ હોય ત્યા 14…

સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસરે પેરામેડિકલ સ્ટાફની ઉમદા સેવા જોઈને નિવૃત્તિની મૂડી દાનમાં ધરી દીધી

કોરોના મહામારીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કોરોના આઈસોલેશન સેન્ટરોમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. સેવા’…

ભારતમાં સતત ઘટી રહ્યા છે નવા કેસ : છેલ્લા 24 કલાકમાં 3.57 લાખ કેસ અને 3421ના મોત

દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો…

તમે ક્યારેય 3D પ્રિન્ટિંગથી બનેલા ઘર વિશે વિચાર્યું છે? જો નહીં, તો અમે તમને એક ઘર બતાવી રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

આ ઘર બોસોર્ઝિક શહેરના પેટા શહેરી વિસ્તાર એન્ડોવાનમાં બાંધવામાં આવ્યું છે. જેને એક ડચ કંપનીએ બનાવ્યું છે. ડચ કંપનીએ આવા…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી…!!!

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર…

You cannot copy content of this page

Verified by MonsterInsights