ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે પરથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.

૨૦-૧૦-૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પ્રથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ બાળ વૈજ્ઞાનિક ગણીત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો. પ્રથમપુર મુખ્ય પ્રાથમીક શાળામાં આજ રોજ માનનીય  ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાનાં હસ્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત પ્રાચાર્યશ્રી ડાયટ શ્રી આર. જે. મુનીયાસાહેબ, જિલ્લા પ્રા. શિક્ષણાઅધિકારીશ્રી. શ્રી એન. ડી. મુનીયા, તાલુકા પ્રા. […]

નેતાજી બોલે હૈ તો સહી હી બોલે હોંગે..ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન કહે છે કે આસ્થા,જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર કોઈ ભેદભાવ કરાઈ શકતો નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરવા વાળા લોકો દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત પણ કરી હતી, […]

Verified by MonsterInsights