ફતેપુરા તાલુકાના ધાણીખુટ ગામમાં કોરોના કાળમાં બે બાળકોના માતા પિતા નું મૃત્યુ થતા બાળકો નિરાધાર બન્યા હતા આ બાળકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.વી. ચૌધરીના હસ્તે ધાણીખુટ પ્રાથમિક શાળામાં યુનિફોર્મ,પુસ્તકો સહિતની કીટ  અર્પણ કરવામાં આવી હતી

આ પ્રસંગે ધાણીખુટ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન ભોઈ બીઆરસી રમેશભાઈ રટોડા તેમજ ગામના સરપંચ રમેશભાઈ મકવાણા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights