Category: ધર્મ-દર્શન

શક્તિપીઠ અંબાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

બનાસકાંઠા.. અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને…

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી નરેશભાઇ પટેલે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમ શાળાની મુલાકાત લીધી

મંત્રીશ્રી નરેશભાઇ પટેલે કુંભારીયા આશ્રમશાળાની મુલાકાત લઇ આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ…

શ્રી ૫૧ શક્તિપીઠ ગબ્બર પરિક્રમાના આઠમા પાટોત્સવની નિમિતે શક્તિપીઠ પરિક્રમાની પાલખી યાત્રા તથા શક્તિ યાગ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આદ્ય શક્તિપીઠ ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવેલ છે તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી…

You cannot copy content of this page

Verified by MonsterInsights