PUBG રમવાની ના પાડતા બાળકે કરી માંની હત્યા, 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી

PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી છે. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી […]

યુપીમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ટેક્સ ફ્રી, આજે રિલીઝ થઇ ફિલ્મ

અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજની ચાહકોને રાહ છે, જે આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સમ્રાટ પૃથ્વીરાજનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. ફિલ્મને નિહાળ્યા બાદ યોગી ઈમ્પ્રેસ થયા હતા અને તેમણે ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી રાખવાનું એલાન કર્યું હતું. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મ શુક્રવારે થીયેટરમાં રિલિઝ […]

ચમત્કાર / દુર્લભ રોગ સાથે સંઘર્ષ કરી રહેલા બાળકને ‘લોટરી’ મળી, 22 કરોડનું ઈન્જેક્શન મફત લાગ્યું, માતાપિતાએ કહ્યું …

ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી અભિષેક દિલ્હીમાં ખાનગી નોકરી હતી. 14 મહિનાની પુત્રીને બિમારી સ્પાઈન મસ્કૂલર એટ્રોફીન દુર્લભ રોગ હોવાનું નિદાન થયું હતું. 16 કરોડના ઇંજેક્શનથી બાળકીનો જીવ બચાવી શકતુ હતુ. માતાપિતા પાસે એટલા પૈસા નહોતા ઇશા થોડા મહિનાની હતી. માતાપિતાએ જોયું કે કંઈક ગડબડ છે. તેના સ્નાયુઓ નબળા હતા. પછી શરીરને કાબૂમાં નહોંતી કરી શકતી […]

ઉત્તર પ્રદેશ ના ગાઝિયાબાદમાં કોરોના વાયરસ થી સંક્રમિત એક દર્દીનું મોત થઈ ગયું. ડોક્ટરે જણાવ્યું કે દર્દીને બ્લેક, વ્હાઈટ અને યલ્લો ફંગસની પણ સમસ્યા હતી

ઉત્તર પ્રદેશ ના ગાઝિયાબાદમાં કોરોના વાયરસ થી સંક્રમિત એક દર્દીનું મોત થઈ ગયું. ડોક્ટરે જણાવ્યું કે દર્દીને બ્લેક, વ્હાઈટ અને યલ્લો ફંગસની પણ સમસ્યા હતી. જેના કારણે તે રિકવર થઈ શક્યો નહીં. શુક્રવારે સાંજે થયું મૃત્યુ ગાઝિયાબાદના રાજનગર વિસ્તારમાં હર્ષ હોસ્પિટલમાં ડો. બી પી ત્યાગી ઈએન્ડટી રોગ તજજ્ઞ તરીકે કામ કરે છે. ડો. બી પી […]

યોગી સરકારે કોરોના રસીકરણ અંગેનો એક નિર્ણય પાછો ખેંચી લીધો

આ અગાઉ સરકારે માત્ર યુપીના લોકોને રસીકરણ લાગુ કરવા આ આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓમાં કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ ચાલુ છે. દરમિયાન, યોગી સરકારે કોરોના રસીકરણ અંગેનો એક નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવે આધાર અને કાયમી રહેઠાણ પ્રમાણપત્ર 18 થી 44 વર્ષ વૃદ્ધ લોકોના રસીકરણ માટે જરૂરી રહેશે નહીં. હવે યુપીમાં […]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી…!!!

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ પડકાર ફેંક્યો છે કે ચાર દિવસમાં તમે જે કરી શકો તે કરી લો. આ મામલો લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમને એલર્ટ […]

Verified by MonsterInsights