કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ત્રણ દિવસ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમજ, સોમવારે અમદાવાદમાં કર્ફ્યુમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે, મંગલા આરતી કરવામાં કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 જુલાઈના રોજ બોપલ, વેજલપુરમાં વિકાસકર્તાઓનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, જ્યારે સાણંદ એપીએમસીમાં 40 કરોડ વિકાસકર્તાઓનું લોકાર્પણ પણ કરશે.

એક જ મહિનામાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ શનિવારે રાત્રે ગુજરાત પહોંચશે

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights