Sun. Sep 8th, 2024

ઝાલોદ નગરપાલિકા કાર્યાલય બહાર ગટરો ખુલ્લી જોવા મળી,જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ…???

અનીલ નિસરતા ઝાલોદ:ઝાલોદ નગરપાલિકા ગેટની બહાર ખુલ્લી ગટરો  જોવા મળી  જે કેટલાય  સમય થી ખુલ્લી જોવા મળી રહી છે .

જેથી આજુ બાજુ વાળા વિસ્તારો ના લોકોને આ ખુલ્લી ગટરો થી બીમારીનો  ભય ખાસ બની રહે છે.

જે તંત્ર દ્વારા ખાસ નોધનિય  બાબત છે અને આ કામગીરી નગરપાલિકા એ હાથ લેવી જોઈએ

Related Post

Verified by MonsterInsights