બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓએ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પશુઓને કાંકરેજ તાલુકાની ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા.

હાલ શિહોરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે, તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights