સાબરકાંઠા : સાબરકાંઠાથી અવર-જવર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે.કોરોના વાયરસના કેસ વધતા 23 એપ્રિલના રોજ ટ્રેન બંધ કરાઈ હતી.


હવે 106 દિવસ બાદ આ ટ્રેન શરૂ થવા જઈ રહી છે.અઠવાડિયામાં 6 દિવસ દરમિયાન 2 ડેમુ ટ્રેન દોડશે.અસારવાથી હિંમતનગર શનિવાર સિવાય છ દિવસ અને હિંમતનગરથી અસારવા રવિવાર સિવાય છ દિવસ ડેમુ ટ્રેન દોડશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights