રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. મંત્રી શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નદીનાં વહેણમાં ઇનોવા તણાઈ; ત્રણ જણનો આબાદ બચાવ

સુખસર: ૧૮/૦૯/૨૩   ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નદીનાં પુર ફાસ વહેણમાં ઇનોવા પાર કરતાં તણાઈ. દાહોદ જિલ્લાના તમામ ગામડાંઓમાં સતત વરસાદ ચાલી રહ્યું છે અને. આવા વાતાવરણમાં ક્યાંકને ક્યાંક નીત નવા બનાવો બની રહ્યાં છે. આમ જ ગઈ કાલના રોજ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ધોધમાર વરસાદ આવી રહ્યો હતો અને સાથે ભારે જોશમાં ભરપુર નદી […]

ઝાલોદના વરોડ પાસે ગમખ્વાર અકસ્માત: ટાટા ટર્બોએ બાઈકને ટક્કર મારી, બે બાઈક સવારના સ્થળ પર જ મોત, એક ઈજાગ્રસ્ત

ઝાલોદ: વરોડ ગામે હનુમાનજી મંદીર પાસે રોડ પર ટર્બો ગાડીએ સામેથી આવતી મોટર સાયકલને ટક્કર મારી હતી.સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તૈ પૈકીના બે જણાનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.   ટાટા […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામથી લગ્ન પ્રસંગે જતા કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં અક્સ્માતમાં મોત નિપજયું

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર, મારગાળા, પાટડિયા નાં રહેવાસી કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં આજ રોજ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે જતાં હતાં ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટિકા ગાડી ને ડમ્પર સાથે અક્સ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં  સ્થળ પર કમ કમાટી ભરીયું મોત નિપજયું હતું. સુખસર ખાતે અક્સ્માતની જાણ થતાં કલાલ સમાજમાં હાહાકાર […]

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામમાં બે બસો વચ્ચે ગંભીર અકસ્માત.

      દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામ નજીક પ્રાતીજ દાહોદ અને કાલાવાડ પિટોલ બસ વચ્ચે ગંભીર રીતે અક્સ્માત સર્જ્યો અને તેમાં સ્થાનિક લોકો અને પીએ. એસ. આઇ દ્વારા માહિતી મળી છે કે 30 જેટલા પેસેન્જરો અને એસ. ટી કર્મચારી ને ઈજા થઇ છે તેમને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.        અને […]

‌‌ ‌‌‌‌દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામ નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપૂરા. ગામ નજીક હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે. અક્સ્માત સર્જાયો છે. બસમાં પેસનજરો હતાં ત્યાં પૂછ તાછ કરતા જાણ મલી છે કે બસ ની સામે ટ્રક ચાલતો હતો અને બસની બ્રેક બરાબર આવતી નહોતી અને ડ્રાઈવરની નીશકાળજીના લીધે બસ ટ્રક જોડે ઠોકાયી હતી અને તેમાં અંદર બેઠેલા પેસેન્જરો માંથી ૨ […]

રાંચીમાં વાહનોની તપાસ કરી રહેલી મહિલા નિરીક્ષકને પીકઅપ વાને કચડી નાખી

ઝારખંડની રાજધાની રાંચીમાં એક મહિલા ઈન્સ્પેક્ટરને પીકઅપ વાને કચડીને  હત્યા કરી નાખી. આ મામલો જિલ્લાના તુપુદાના ઓપી વિસ્તારના હુલહંડુનો છે, જ્યાં વાહન ચેકિંગ દરમિયાન 2018 બેચના ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનોને પશુઓથી ભરેલી પીકઅપ વાનના ડ્રાઈવરે કચડી નાખ્યા હતા. જેના કારણે ઈન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી […]

વરસાદના કારણે મહારાષ્ટમાં અત્યાર સુધીમાં 105ના મોત, NDRFની ટીમો લાગી બચાવ કામગીરીમાં

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ઘણી ગંભીર જોવા મળી રહી  છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 105 લોકોના મોત  થયા છે. આ રાજ્યના વર્ધા, યવતમાલ અને ગઢચિરોલી જિલ્લામાં પૂરથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ધા જિલ્લાના હિંગણઘાટના નિધા ગામ અને તેની આસપાસના ચાર-પાંચ ગામોના 400 લોકો સંગમ […]

ઈન્દોરમાં બે માળના મકાનમાં ભીષણ આગની મોટી દુર્ઘટના, 7 જીવતા લોકોનું ભડથું, 9નો બચાવ

ઇન્દોરમાં સ્વર્ણ બાગ કોલોનીમાં એક મોટો અકસ્માત થયો છે. બે માળના મકાનમાં જીવતા સળગી જતાં સાત લોકોના મોત થયા છે. એવી માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ હોય શકે છે. પોલીસ કમિશ્નર હરિનારાયણ ચારી સહિત અનેક અધિકારીઓ સાથે ઘટનાસ્થળે […]

DAHOD – ફતેપુરા તાલુકાના ઘાણીખુટમાં મોટરસાયકલ-જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 4 ના સ્થળ ઉપર મોત:1 ની સ્થિતિ ગંભીર:1 બાળકીને સામાન્ય ઇજા.

👉ફતેપુરા તાલુકાના ઘાણીખુટમાં મોટરસાયકલ-જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 4 ના સ્થળ ઉપર મોત:1 ની સ્થિતિ ગંભીર:1 બાળકીને સામાન્ય ઇજા. 👉ઝાલોદ તાલુકાના ધારા ડુંગર થી પરિવાર સુખસર તરફ જતા સમયે અકસ્માત સર્જાયો. 👉સ્થળ ઉપર પિતા તથા 2 પુત્રોના મોત,જ્યારે માતાનુ સારવાર દરમિયાન મોત તથા 10 વર્ષીય પુત્રીની ગંભીર સ્થિતિ,એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી. 👉ઘાણીખુટ માં હાઈવે […]

Verified by MonsterInsights