ઝાલોદ તાલુકા – શાળાના શિક્ષકો અને રસોડા સંચાલકોદ્વારા શાળાના બાળકોને ગુણવત્તા વગરનું ભોજન અપાય છે

ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ […]

આવનારી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદની શિક્ષિકાની અટકાયત, મહિલા શિક્ષિકાનીના પતિએ જાણો શું આપ્યું કારણ

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શિક્ષિકાને કે.કે.નગર ઘાટલોડિયા […]

ફતેપુરા ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનું કાર્યક્રમ યોજાયો.

તા.૧૫/૦૩/૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત આજનાં રોજ સીવણ કામની તાલીમ પુરી થઇ છે.   આ યોજનામાં સારી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો,અને હાલમાં પણ નવા વ્યવસાયની તાલીમ ચાલી રહી છે આ યોજનાઓ ગરીબ અને વ્યવસાયકારો માટે સરકાર દ્વારા સારી મદદ છે જેનાથી […]

સુરતમાં આવતીકાલે શિક્ષકો કરશે પેન ડાઉન અને ચોક ડાઉન,જૂની પેન્શન યોજનાની માગણી સાથે કરશે મહામતદાન

સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું. પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આવતીકાલે બુધવારે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરાશે. ત્યાર બાદ પણ નિર્ણય નહી આવે તો […]

રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ   રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ   રાજ્યના માધ્યમિક શિક્ષણમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ૮૪.૧૨% જગ્યાઓ […]

ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામના વિરસિંગભાઈ ચંદાણા તેમની છોકરીનાં લગ્નમાં લગ્ન ખર્ચ ઓછું લેતા ગામના જાગૃત યુવાનો દ્વારા છોકરીના માતા પિતાને સાલ ઓઢાડીને સન્માન કર્યું.

આજના સમયમાં આદિવાસી સમાજમાં લગ્ન ગ્રંથીને લઈને વધારે ખર્ચ ચાલી રહ્યું છે. આમ જ આદિવાસી સમાજમાં ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામમાં રહેવાસી વીરસિંગભાઇ ચાંદાણા પોતાની પુત્રીનાં લગ્ન માટે ખુબ ઓછો ખર્ચ લઈને આજે સમાજમાં એક નવો વળાંક લાવ્યા છે જેના થી આદિવાસી સમાજમાં સારો પ્રભાવ પડે. આજના મોંઘવારીના સમય માં આદિવાસી સમાજ માં લગ્ન પ્રસંગે […]

સરકારી પરીક્ષામાં વારંવાર નાપાસ થતા ગોંડલના યુવકે જીવન ટૂંકાવ્યું

છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવોમાં વધારો થયેલો જોઈ શકાય છે. જે અંતર્ગત વધુ એક આત્મહત્યાની ઘટના ગોંડલના કમરકોટડા ગામે પ્રકાશમાં આવી છે. જ્યાં એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને પોતાનું જીવ ટૂંકાવ્યુ છે. આ યુવાનનું નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા છે, જેણે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પોતાના મનની વાતો એક નોટમાં ઉતારી […]

ગુજરાત હાઇકોર્ટનો ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે હાલમાં જ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યા અનુસાર શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે. જેમાં ખાનગી શાળા હવે ફી વધારી શકશે. જો કે શાળા અતિશય ફી વસૂલી શકશે નહિ. તેમજ ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહિ. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી […]

કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર, આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને મોક રાઉન્ડ શરુ

ગુજરાત યનિવર્સિટી દ્વારા અંતે યુજી આર્ટસ અને યુજી કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે મુજબ કોમર્સ માટે આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરી દેવાયુ છે. જ્યારે આર્ટસ એટલે કે બી.એ માટે આવતીકાલે ૨૧મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ શરૃ થશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછીના બી.કોમ,બીબીએ, બીસીએ અને […]

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ૧ એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરી. 

દાહોદમાં 31 3 2022 ના રોજ જૂની યોજના શરૂ કરવા માટે ૧ એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરવા માટે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે આજરોજ ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો માટે કાળી પટ્ટી ધારણ કરી અને પત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો આંદોલનમાં જોડાયા હતા

Verified by MonsterInsights