ઝાલોદ શહેરમાં વસંત મસાલા પ્રા. લિ. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૨૩/૧૨/૨૦૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માર્કેટ યાર્ડમાં આવેલી વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડમાં સ્વ. શ્રી બાપુલાલજીની પુણ્સસ્મૃતિ નિમિતે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયું હતું. રકતદાન કરવું તે સારું કાર્ય છે અને તે આપડ માટે પણ અને બીજાને પણ મદદરૂપ લાગે છે. માનવતાની મહેક છે અને મહાદાન કેહવાય છે અને સાથે […]

ઝાલોદ નગરમાં વસંત મસાલા પ્રા.લી ભંડારી પરિવાર દ્વારા નગર જનોને વૃક્ષો આપવામાં આવ્યાં.

તા.26-07-23 ઝાલોદ નગરમાં તા.01-08-23 નાં રોજ વસંત મસાલા ભંડારી પરિવાર દ્વારા વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સારા વાતાવરણની પણ જરૂર છે તેનાં માટે જેટલા વૃક્ષો પૃથ્વી પર હશે તેટલું વાતાવરણ સારું રહેશે પણ હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષોને કાપી નાખીને પોતાના શરીરને મળતી સારી હવાને પણ દૂર કરી […]

H3N2 વાયરસના કારણે પ્રથમ મોત ગુજરાતમાં નોંધાયું

કોરોના બાદ ભારભરમાં હાહાકાર મચાવનારા H3n2 વાયરસના કારણે પ્રથમ મોત ગુજરાતમાં નોંધાયું છે. અગાઉ પણ દેશમાં આ વાયરસના કારણે બે મોત થઇ ચુક્યા છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા તાબડતોબ બેઠકો બોલાવવામાં આવી હતી. દવાઓનો ઉપલબ્ધ જથ્થો અને સારવારની પદ્ધતીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ વાયરલ ફિવરના કારણે રોકેટ ગતિએ ઉછાળો જોવા મળી […]

કેરળમાં મંકીપોક્સનો મળ્યો વધુ એક કેસ

કેરળ રાજ્યમાં વધુ એક મંકીપોકસના કેસની પુષ્ટિ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્ગે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 35 વર્ષીય વ્યક્તિ આ મહિને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરીને કેરળ પરત ફર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દર્દી મલ્લપુરમનો રહેવાસી છે, જે 6 જુલાઈના રોજ વિદેશ […]

પુતિનની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલો પર રશિયાએ તોડ્યું મૌન

રશિયાના યુક્રેન આક્રમણ બાદ સતત એવાં સમાચાર સામે આવતાં રહ્યા છે કે, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ છે. જો કે,  આ તમામ રિપોર્ટ્સને ખોટા ગણાવતાં કહેવામાં આવ્યું છે કે, રશિયન પ્રેસિડેન્ટની તબિતય એકદમ સારી છે. એટલું જ નહીં, CIAના ડિરેક્ટરે પણ કહ્યું છે કે, પુતિન એકદમ સ્વસ્થ છે. નોંધનીય છે કે, બુધવારે એક કાર્યક્રમ […]

29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝ ટીમ ઈન્ડિયાની અપડેટ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. મહત્વનું છે કે, 29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝ શરુ થાયે તે પહેલાં જ કેએલ રાહુલ કોરોના પોઝિટીવ આવતાં ટીમ ઈન્ડિયા માટે મોટો […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે, આ નિવેદન મુજબ- રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં, તે પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ બાઈડેને સમયસર લીધા હતા. આ પછી તેમણે […]

ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણ માટે બિલ ગેટ્સે પાઠવ્યા PM નરેન્દ્ર મોદીને અભિનંદન

ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે  PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો વિશ્વનો બીજો દેશ બન્યો છે. ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બિલ ગેટ્સે  બુધવારે ટ્વીટ કર્યું, “200 કરોડ રસીકરણના બીજા માઇલસ્ટોન પર નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે […]

પોન્નિયિન સેલ્વનનાં ડાયરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેના પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની સુહાસિનીના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે. મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ ની ટીઝર ઇવેન્ટ 8 જુલાઈના રોજ ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં જયમ રવિ, કાર્તિ, વિક્રમ […]

ગુજરાતમાં ૧૧૭ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસનો આંક બે હજારને પાર,૨૪ કલાકમાં કોરોનાના ૩૮૦ નવા કેસ

ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંક ૪૦૦થી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. ૨૭ ફેબુ્રઆરી એટલે કે ૧૧૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ ૨૦૯૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે ૩ દર્દીઓ […]

Verified by MonsterInsights